શોધખોળ કરો

Wedding Muhurat In 2022: નવા વર્ષમાં 17 જાન્યુઆરી બાદ લગ્ન કરી શકો છો, જાણો આખા વર્ષના લગ્નના મુહૂર્ત

હિન્દુ ધર્મમાં કોઈ પણ માંગલિક અને શુભ કાર્ય તારીખ જોવડાવ્યા વગર  નથી કરવામાં આવતા. કોઈ પણ શુભ કાર્ય માટે શુભ સમયનું  હોવું ખૂબ જ જરુરી છે. લગ્ન જેવા કામમાં પણ દિવસ, સમય ખૂબ જ મહત્વપૂર્ણ છે.

Wedding Muhurat 2022: હિન્દુ ધર્મમાં કોઈ પણ માંગલિક અને શુભ કાર્ય તારીખ જોવડાવ્યા વગર  નથી કરવામાં આવતા. કોઈ પણ શુભ કાર્ય માટે શુભ સમયનું  હોવું ખૂબ જ જરુરી છે. લગ્ન જેવા કામમાં પણ દિવસ, સમય ખૂબ જ મહત્વપૂર્ણ છે. સનાતન ધર્મમાં લગ્નનો જન્મ-જન્માંતરના સંબંધ માનવામાં આવે છે, તેથી લગ્ન પહેલા જ્યોતિષ પાસે કુંડળી પણ મેળવવામાં આવે છે. સાથે એવુ પણ માનવામાં આવે છે કે લગ્નનું શુભ કામ શુભ દિવસે જ થવું જોઈએ.

વર્ષભરમાં આવતા ખરમાસ, મલમાસ, પિતૃપક્ષ અને ચાતુર્માસ વગેરે દિવસોમાં લગ્ન કરવા શુભ માનવામાં આવતા નથી. અત્યારે પોષ માસમાં ખરમાસના દિવસો ચાલી રહ્યા છે, આવી સ્થિતિમાં લગ્ન વગેરે જેવા શુભ કાર્યો થતા નથી. નવું વર્ષ શરૂ થવા જઈ રહ્યું છે અને નવા વર્ષે લોકો લગ્નની તૈયારીઓ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં, જ્યોતિષીઓએ નવા વર્ષમાં લગ્ન મુહૂર્ત વિશે ગણતરી કરીને જણાવ્યું છે. ચાલો જાણીએ વર્ષ 2022માં આવનારા શુભ લગ્ન મુહૂર્ત વિશે.


2022 ના શુભ લગ્ન મુહૂર્ત   (Wedding Muhurat 2022)


1. જાન્યુઆરી 2022: નવા વર્ષ 2022માં લગ્નના  5 શુભ દિવસો છે. જો કોઈ વ્યક્તિ જાન્યુઆરીમાં લગ્ન કરવાનું વિચારી રહી હોય તો 15, 20, 23, 27 અને 29 તારીખ લગ્ન માટે શુભ મુહૂર્ત છે. તમે તમારી કુંડળી અનુસાર કોઈપણ તારીખ પસંદ કરી શકો છો.

2. ફેબ્રુઆરી 2022: ફેબ્રુઆરીમાં પણ 4  શુભ મુહૂર્ત છે. લગ્ન માટે 5, 11, 18 અને 19 તારીખે શુભ મુહૂર્ત છે.

3. માર્ચ 2022:  માર્ચમાં લગ્ન માટે કોઈ શુભ મુહૂર્ત નથી. પરંતુ હજુ પણ કેટલાક જ્યોતિષીઓ 4 માર્ચે લગ્ન માટે શુભ દિવસ જણાવી રહ્યા છે. કોઈપણ તારીખ નક્કી કરતા પહેલા તમારે તમારા જ્યોતિષીઓને એકવાર તમારી કુંડળી બતાવવી જોઈએ.

4. એપ્રિલ 2022: 17, 19, 21, 22, 23 અને 28 તારીખે લગ્ન માટેનો શુભ સમય.

5. મે 2022: 02, 03 (અક્ષય તૃતીયા), 09, 10, 11, 12, 13, 16, 18, 19, 20, 25, 26 અને 31 મેના 14 દિવસ લગ્ન માટે શુભ છે. તમે જ્યોતિષીઓની સલાહ લઈને આમાંથી કોઈપણ તારીખ મેળવી શકો છો.

6. જૂન 2022: જૂન મહિનામાં, જોકે ઘણા લોકો ઉનાળામાં લગ્ન ટાળે છે. પરંતુ આ મહિનામાં 06, 07, 08, 09, 10, 11, 13, 17, 21 અને 22 લગ્ન માટે શુભ છે.

7. જુલાઈ 2022: લગ્ન માટેનો શુભ સમય 03, 05 અને 08 તારીખે છે.

8. ઓગસ્ટ 2022: ઓગસ્ટમાં ચાતુર્માસ શરૂ થવાને કારણે આ મહિનામાં લગ્ન માટે કોઈ શુભ મુહૂર્ત નથી.

9. સપ્ટેમ્બર 2022: લગ્ન માટે કોઈ શુભ સમય નથી.

10. ઓક્ટોબર 2022: લગ્ન માટે કોઈ શુભ સમય નથી.

11. નવેમ્બર 2022: નવેમ્બરના અંતમાં  લગ્ન માટે મુહૂર્ત ખુલશે  25, 26, 28 અને 29 લગ્ન માટે શુભ છે.

12. ડિસેમ્બર 2022: ડિસેમ્બરમાં પણ મુહૂર્તના ઘણા દિવસો નથી. ડિસેમ્બરની 02, 04, 07, 08, 09 અને 14 તારીખે લગ્ન માટે શુભ માનવામાં આવી રહ્યા છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે Abpasmita કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા અમલ કરતાં પહેલાં સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rajkot Game Zone Tragedy: રાજકોટ અગ્નિકાંડના આરોપી પ્રકાશ જૈનનું મોત, રહેતો હતો આવા મહેલ જેવા મકાનમાં, જુઓ તસવીરો
રાજકોટ અગ્નિકાંડના આરોપી પ્રકાશ જૈનનું મોત, રહેતો હતો આવા મહેલ જેવા મકાનમાં, જુઓ તસવીરો
PM Modi Exclusive Interview: ચૂંટણી પરિણામ અને એક્ઝિટ પોલના દિવસે PM મોદીની આવી હોય છે દિનચર્યા, ખુદ કર્યો ખુલાસો
PM Modi Exclusive Interview: ચૂંટણી પરિણામ અને એક્ઝિટ પોલના દિવસે PM મોદીની આવી હોય છે દિનચર્યા, ખુદ કર્યો ખુલાસો
Gandhinagar: રાજકોટ અગ્નિકાંડ બાદ રાજ્ય સરકારનો સૌથી મોટો નિર્ણય, NOC વગર ચાલતા ગેમઝોનના માલિક સામે ગુનો નોંધાશે
Gandhinagar: રાજકોટ અગ્નિકાંડ બાદ રાજ્ય સરકારનો સૌથી મોટો નિર્ણય, NOC વગર ચાલતા ગેમઝોનના માલિક સામે ગુનો નોંધાશે
Ayushman Card:  આયુષ્યમાન કાર્ડ બનાવવા માટે કેટલી હોવી જોઇએ તમારી વાર્ષિક આવક?
Ayushman Card: આયુષ્યમાન કાર્ડ બનાવવા માટે કેટલી હોવી જોઇએ તમારી વાર્ષિક આવક?
Advertisement
metaverse

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | સરકારની કઈ સિસ્ટમમાં સડો?PM Modi Exclusive | વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સુપર એક્સક્લુઝીવ ઇન્ટરવ્યૂRajkot TRP Game Zone Fire | મૃતકોને સાચી શ્રદ્ધાંજલિ ક્યારે? પ્રબુદ્ધ નાગરીકોએ શું કહ્યું?Gujarat Game Zone Rule | સરકારનો મોટો નિર્ણય | ગેરકાયદે ગેમ ઝોન ચલાવનારા હવે થશે જેલ ભેગા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajkot Game Zone Tragedy: રાજકોટ અગ્નિકાંડના આરોપી પ્રકાશ જૈનનું મોત, રહેતો હતો આવા મહેલ જેવા મકાનમાં, જુઓ તસવીરો
રાજકોટ અગ્નિકાંડના આરોપી પ્રકાશ જૈનનું મોત, રહેતો હતો આવા મહેલ જેવા મકાનમાં, જુઓ તસવીરો
PM Modi Exclusive Interview: ચૂંટણી પરિણામ અને એક્ઝિટ પોલના દિવસે PM મોદીની આવી હોય છે દિનચર્યા, ખુદ કર્યો ખુલાસો
PM Modi Exclusive Interview: ચૂંટણી પરિણામ અને એક્ઝિટ પોલના દિવસે PM મોદીની આવી હોય છે દિનચર્યા, ખુદ કર્યો ખુલાસો
Gandhinagar: રાજકોટ અગ્નિકાંડ બાદ રાજ્ય સરકારનો સૌથી મોટો નિર્ણય, NOC વગર ચાલતા ગેમઝોનના માલિક સામે ગુનો નોંધાશે
Gandhinagar: રાજકોટ અગ્નિકાંડ બાદ રાજ્ય સરકારનો સૌથી મોટો નિર્ણય, NOC વગર ચાલતા ગેમઝોનના માલિક સામે ગુનો નોંધાશે
Ayushman Card:  આયુષ્યમાન કાર્ડ બનાવવા માટે કેટલી હોવી જોઇએ તમારી વાર્ષિક આવક?
Ayushman Card: આયુષ્યમાન કાર્ડ બનાવવા માટે કેટલી હોવી જોઇએ તમારી વાર્ષિક આવક?
એક, બે નહી પરંતુ સાત પ્રકારના પેન્શન આપે છે EPFO, આ રીતે ઉઠાવી શકશો લાભ
એક, બે નહી પરંતુ સાત પ્રકારના પેન્શન આપે છે EPFO, આ રીતે ઉઠાવી શકશો લાભ
Income Tax: ઈન્કમ ટેક્સ વિભાગે આપી ચેતવણી, પાન અને આધાર નથી કર્યા લિંક તો......
Income Tax: ઈન્કમ ટેક્સ વિભાગે આપી ચેતવણી, પાન અને આધાર નથી કર્યા લિંક તો......
'નયા ભારત કા નયા કાશ્મીર'.. રોહિત શેટ્ટીએ ખાસ વીડિયોમાં PM મોદી અને ગૃહ મંત્રાલયની કરી પ્રશંસા
'નયા ભારત કા નયા કાશ્મીર'.. રોહિત શેટ્ટીએ ખાસ વીડિયોમાં PM મોદી અને ગૃહ મંત્રાલયની કરી પ્રશંસા
Surat News: સુરતના હીરાબાગ મેઇન રોડ પર ભર ઉનાળે ચોમાસા જેવા સર્જાયા દ્રશ્યો, જાણો વિગત
સુરતના હીરાબાગ મેઇન રોડ પર ભર ઉનાળે ચોમાસા જેવા સર્જાયા દ્રશ્યો, જાણો વિગત
Embed widget